Picsart 26 08 04 13 20 32
હોમ, ગુજરાત, સમાચાર

સાબરકાંઠાના હિંમતનગર સહિત અનેક પંથકમાં વરસાદી માહોલ

સાબરકાંઠા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં […]

Picsart 26 08 04 13 20 32
સમાચાર

જામનગર રોડ પર 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, રિક્ષાચાલકની ધરપકડ

જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા

Picsart 26 08 04 13 20 32
હોમ

સુરેન્દ્રનગરમાં 5 કિમી લાંબી ભવ્ય તિરંગા યાત્રા

સ્વતંત્રતા પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દેશભક્તિના માહોલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

20260812
હોમ, ગુજરાત, સમાચાર

બોડેલીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે બોડેલી નગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માન

Picsart 26 08 04 13 20 32
સમાચાર

ગુજરાતમાં મેઘમહેરઃ 94 તાલુકામાં વરસાદ, શહેરા-કોઠંબામાં 5-5 ઈંચ ખાબક્યો

મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓ માટે યલો એલર્ટ; મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. મહીસાગર,

હોમ

ગુજરાતમાં ફરી મેઘમહેર: અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી, છોટાઉદેપુરમાં પણ મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી જ કાળા વાદળો વચ્ચે વરસાદ શરૂ

Erasebg transformed (1)
ગુજરાત

પંચમહાલના 6 યુવાનોની અંતિમયાત્રા, એકસાથે ઉઠી 6 અર્થીઓ; સમગ્ર પંથકમાં શોક

પંચમહાલ: મધ્યપ્રદેશના ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે પંચમહાલમાં શોકની લહેર ફેલાવી દીધી છે. મહાકાલ મંદિરના દર્શન કરીને ગુજરાત

File 00000000c2fc8207b619097e9219955a
હોમ

ગુજરાતમાં ખરીફ વાવેતર 85% પૂર્ણ: કપાસ-મગફળી ખેડૂતોની પહેલી પસંદ, જાણો કયા પાકનું કેટલું વાવેતર થયું?

ગાંધીનગર: ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-2026 દરમિયાન વાવેતરની કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી છે. રાજ્યમાં સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સરખામણીએ અત્યાર

MUK01 (1)
હોમ, ગુજરાત, સમાચાર

વિશ્વ સિંહ દિવસ: ગીર બાદ બરડા બન્યું સિંહોનું બીજું ઘર, 26 સિંહોનો વસવાટ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વસિંહ દિવસ ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું કે, વન્યપ્રાણી સૃષ્ટિ અને પ્રકૃતિના સંવર્ધનના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના

VID 20260810 WA0011
હોમ, ગુજરાત, સમાચાર

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની કારનો અકસ્માત, કલેકટર અને સિક્યુરિટીનો આબાદ બચાવ

પાવીજેતપુર : છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની ઇનોવા કારને પાવીજેતપુર અને દેવલીયા ગામ વચ્ચે અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે

ટોચ પર સ્ક્રોલ કરો