જામનગરમાં બંધ ક્વાર્ટરને તસ્કરોએ બનાવ્યું નિશાન: નકુચો તોડી સોનાં-ચાંદીના દાગીના સહિત ₹4.58 લાખની ચોરી
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ નજીક આવેલી નંદન નિકેતન ટાઉનશીપમાં ચોરીની ઘટના સામે આવી છે. ખાનગી કંપનીના ક્વાર્ટરને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો […]


